________________
૧૩૬
ધર્મ અને સંસ્કૃતિ જ વાત શીખવે છે જેવી રીતે પ્રકાશ આવતાં જ અંધકાર અદશ્ય થઈ જાય છે તેવી જ રીતે અનેકાન્તને પ્રકાશ મન-મસ્તિષ્કમાં આવતાં જ કલહ, ષ, વૈષમ્ય, કાલુષ્ય, પરસ્પરની ખેંચતાણ, સાંકડી મનોવૃત્તિ તથા સંઘર્ષ ચપટી વગાડતાં જ એકાએક ક્ષણમાત્રમાં શાંત થઈ જાય છે. અને શાંતિ તથા સમન્વયનું એક મધુર વાતાવરણ સજાતુ-નિર્માતું આગળ વધતું જાય છે. પારસ્પરિક વિરોધ અને સઘર્ષાત્મક ખેંચતાણના ઝોકને બહાર ફેંકી દઈ અવિરેધ, શાન્તિ, સહઅસ્તિત્વના આ અમૃત ઘર્ષણમાં જ અનેકાન્તવાદની સર્વોપરી ઉપાગિતા રહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org