________________
૧૩૮
ધર્મ અને સંસ્કૃતિ સંતના જીવનનું લક્ષ્ય કે આત્મસ્થાન હોય છે પરંતુ તેના આ સ્થાનની પ્રક્રિયા એવા પ્રકારની હોય છે કે તેનાથી બીજાઓનું કલ્યાણ અનાયાસે જ થઈ જાય છે. પરોપકાર તેમ જ પરોદ્ધાર તેઓની આત્મસાધનાનું જ એક અંગ હોય છે.
સંતના જીવનની ક્ષણ ક્ષણ, શરીરના કણ કણ તથા મનના અણુ અણુ, પરહિતાર્થ એટલે કે બીજાના હિતને અર્થે જ હોય છે.
સરવર તસવીર સંત જન, ચેથા વર્ષે મેહ, પપકાર કે કારણે, એતા ધારી દેહ.
સમુદ્ર પિતાની પાસે અથાહ જલરાશિન સંચય કરીને રાખે છે, તે પિતાને માટે નહિ, પણ જગતમાં વ્યાપી ગયેલા સંતાપને દૂર કરવા માટે તથા ભૂતલને શાંત કરવા માટે જ. વૃક્ષ મધુર મધુર ફળફૂલેથી લચી પડેલાં રહે છે તે પિતાને માટે નહિ, પણ બીજાની સુધાને શાંત કરવા માટે બીજાને સૌ દર્ય અને સુવાસ આપવા માટે જ ધારણ કરે છે. એવી રીતે સંત જન પણ પિતાના જીવનને પરહિત માટે જ ધારણ કરે છે.
જેવી રીતે અગરબત્તી બીજાઓને સુગંધ આપવા માટે પોતાની જાતનું સમર્પણ કરી દે છે, પિતાના સંપૂર્ણ શરીરને અગ્નિદેવને ભેટ ચડાવીને પણ બીજાઓને ખુ લુટાવી રહે છે, સંતનું જીવન પણ બરાબર આ જાતનું જ હોય છે. તેઓ પોતાનાં દુઃખ અને કોની પરવા કર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org