________________
ધર્મ અને સંસ્કૃતિ
૧૦૧
પાસેથી જ મેળવેા. તેથી બધી વાતને ટ્રક સાર એ છે કે પેાતાના ઉદ્ધાર પેાતાના જ હાથમાં છે. વિચાર અને આચારમાં સમન્વય :
સ્થાનકવાસી સ‘સ્કૃતિના વિષયમાં ઘણીવાર લેાકેા એવી ટીકા કરે છે કે આ સંસ્કૃતિ આચારને મહત્ત્વ આપે છે, પણ વિચારને નહિ; ક્રિયાને માને છે, જ્ઞાનને નહિ, પરંતુ વિચાર કરવાથી આપ સારી રીતે જાણી શકશે કે આ ટીકામાં સત્યનેા અંશ મહુ જ એ છે. મધ્યકાળમાં ઘેાડા સમય એવા આવ્યે કે સ્થાનકવાસી સમાજના કણ ધાર નેતાઓએ ધેાર તપસ્યા અને કઠોર સાધનાને પોતાના જીવનનું અંગ મનાવી બહારની ક્રિયાને કઇક વિશેષ બળ મળ્યું. તા પણ અહીં વિચાર તથા જ્ઞાનને તિરસ્કાર કરવામાં આવ્યેા હતા, એમ કહેવું જરા પણ સાચુ' નથી. મૂળે તેા આ સ'સ્કૃતિ વિચાર અને આચારને સમન્વય સાધીને જ ચાલે છે. તેને વિચાર આચારમૂલક હેાય છે અને આચાર વિચારપૂર્વક ચાલતા હેાય છે. જ્ઞાન એક પ્રકાશ છે જે માર્ગ બતાવે છે. ક્રિયા એક શક્તિ છે જે માર્ગ પર ચલાવે છે તેથી જ્ઞાન અને ક્રિયાના સમન્વયમાં જ આ સંસ્કૃતિ પેાતાના અટલવિશ્વાસ રાખે છે.
ભાગ અને ત્યાગ :
સ્થાનકવાસી સંસ્કૃતિ સાધકના જીવનને ભાગમાંથી ત્યાગ તરફ લઈ જાય છે. ભેગથી જીવન દૂષિત થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org