________________
ધમ અને સંસ્કૃતિ સાધનાની દષ્ટિએ સમ્યમ્ દર્શનને પ્રથમ, સમ્યગુ જ્ઞાનને બીજું અને સમ્યક્ ચારિત્રને ત્રીજું સ્થાન અપાય છે. દર્શન વિના જ્ઞાન નહીં, અને જ્ઞાન વિના ચારિત્ર નહીં અને ચારિત્ર વિના કર્મક્ષય એટલે મેક્ષ નહીં.
આત્માના ઉત્કર્ષ અર્થે ઉપરોક્ત રત્નત્રયની સાધના આરાધના કરવી જોઈએ. આત્માના શુદ્ધભાવની આ ઉપાસના છે. આ જ સાચો આત્મધર્મ છે, આ જ સાચું ઉત્કૃષ્ટ મંગલ છે.
१. नादंसणिस्स नाणं, नाणेण विना न हुंति चरण गुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स • निव्वाणं ॥
-उत्तराध्ययन २८-३०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org