________________
ધર્મમંગલ આ દષ્ટિએ ધર્મનાં ત્રણ સ્વરૂપ છે. શ્રદ્ધા કે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર.૧
ચારિત્રના પણ બે ભેદ છેઃ એક સંવર અને બીજી નિર્જરા. સંવરમાં આત્માને અશુભ એટલે કે કર્મબંધનમાંથી રોકવાની પ્રવૃત્તિને સ્થાન છે. અને નિર્જરામાં કમને નિર્જ રણ એટલે કે ખંખેરી નાંખવાનું તપ સ્થાન પામે છે. આ દષ્ટિએ ધર્મનાં ચાર સ્વરૂપ ગણાય છેઃ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ.
અપેક્ષા દષ્ટિએ ચારિત્ર ધર્મના દસ ભેદ છેઃ (૧) ક્ષમા, (૨) મુલિ, (૩) આજંવ, (૪) (૫) લાઘવ, (૬) સત્ય, (૭) સંયમ, (૮) ત્યાગ, (૯) અકિંચ, (૧૦) બ્રહ્મચર્ચ. ૩
સાધારણ બુદ્ધિજીવીઓ માટે આ વર્ણન વિસ્તારપૂર્વક નિરૂપ્યું છે. વસ્તુતઃ સમ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર જ મેક્ષમાર્ગ છે. ૧. તિવિદે સક્સે પુષ્યન્ત-તંત્ર-જન સમે, दंसण सम्मे, चरित्र सम्मे.
–સ્થાનાં સૂત્ર ૩-૪-૧૧૪ २. नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा। एस मग्गुति पन्नत्तो, जिणेहिं वरदंसिहि ॥
-उत्तराध्ययन २-२८ ३. उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिंचन्यब्रह्मचर्याणि धर्मः !
તવાર્થસૂત્ર રૃ. ૬. . ४. सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः –તવાર્થસૂત્ર ૧-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org