________________
ધર્મ અને સંસ્કૃતિ
તીખાપણાના છે, તેમ આત્માના સ્વભાવ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે.
મેાહ, માયા, રાગ અને દ્વેષ આત્માના સ્વભાવમાં નથી પરંતુ તે તે કમના સ્વભાવ છે.
કના આ સ્વભાવને કારણે જ ધર્મને વિસ્તૃત કરી આત્મા પર પદાર્થોમાં આસક્ત અને છે. જ્યારે આત્મા આ વિભવ પરિણતિથી વિમુક્ત થઈ સ્વસ્વભાવને ધારણ કરે છે ત્યારે તે નિશ્ચિત દૃષ્ટિ વડે શુદ્ધ ધર્મને ધારણ કરે છે. ટૂંકમાં આત્મભાવમાં રમમાણ કરવું એ આત્માને ધમ છે. એની આ રમમાણુની દૃષ્ટિથી તેના અનેકાનેક ભેદ પ્રવર્તે છે.
અપેક્ષા દષ્ટિએ તેના બે, ત્રણ, ચાર અને દસ ભેદ કહ્યા છે. પરંતુ જ્ઞાન અને ચારિત્રની દૃષ્ટિએ ધર્મનાં એ રૂપ છે—જ્ઞાનમય અને ચારિત્રમય,૨
એના જ્ઞાનમય સ્વરૂપનાં પણ બે પાસાં છે—એક શ્રદ્ધા અને બીજું સત્યવિષયક પરિજ્ઞાન.
સત્ય વિષેની નિષ્ઠા દૃઢ થતાં આત્માનું સાચું જ્ઞાન પ્રકટે છે. અને જ્યારે સાચું જ્ઞાન એટલે કે આત્માનુ વાસ્તવિક સ્વરૂપ સમજાય છે ત્યારે જ આચરણ પ્રકટે છે.
૧. નાળ ૨ સળં ચૈવ, ચરિત્ત જ તવો તદ્દા, वीरियं उवओगोय, एवं जीवस्स लक्खणं.
२. स्थानांङ्क सूत्र २-१-७२
Jain Education International
For Private & Personal Use Only
--ઙતરા. ૧૧-૩૮
www.jainelibrary.org