________________
૧
ધમ મ ગલ
ભારતીય સ ́સ્કૃતિમાં ધને મંગલ માન્યા છે. ધર્મ માત્ર મગલ જ નહીં પણ તે ઉત્કૃષ્ટ માંગલ છે. ૧ જીવનને તે તેજસ્વી, મનને નિળ મનાવનાર તથા આત્માને વિશુદ્ધિ અપનાર મંગલ છે. એનું માંગલ્ય સ્વરૂપ કદી અમગળ નથી નીવડતુ. જે પરપરિણતિ છે, તે અમંગળ અને તે જ વિભાવ દશા છે.
2
જૈનાચાોએ ધમની પરિભાષા ચેાજી છે તેમાં વસ્તુ માત્રના સ્વભાવ ધ છે તેમ નિરૂપ્યુ છે. વહ્યુ સહાવે। ધમ્મા, શીતલ, નિમળ અને તરલ રહેવુ' એ જળના સ્વભાવ છે. ગરમ થવું, જામી જવું કે મલિન, અનવું તે તેના સ્વભાવ નથી. આ સ્વભાવ તે અગ્નિ, માટી અને હેવાના છે.
સાકરને સ્વભાવ જેમ મધુરતા છે, મરચાના જેમ
-શૂ હૈ. . ૧. અ. ૧.
૧. ધમ્મો મંગમુવિદ્યું.
૨. આષાયે વ્રુન્દ્ ધ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org