SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ધમ મ ગલ ભારતીય સ ́સ્કૃતિમાં ધને મંગલ માન્યા છે. ધર્મ માત્ર મગલ જ નહીં પણ તે ઉત્કૃષ્ટ માંગલ છે. ૧ જીવનને તે તેજસ્વી, મનને નિળ મનાવનાર તથા આત્માને વિશુદ્ધિ અપનાર મંગલ છે. એનું માંગલ્ય સ્વરૂપ કદી અમગળ નથી નીવડતુ. જે પરપરિણતિ છે, તે અમંગળ અને તે જ વિભાવ દશા છે. 2 જૈનાચાોએ ધમની પરિભાષા ચેાજી છે તેમાં વસ્તુ માત્રના સ્વભાવ ધ છે તેમ નિરૂપ્યુ છે. વહ્યુ સહાવે। ધમ્મા, શીતલ, નિમળ અને તરલ રહેવુ' એ જળના સ્વભાવ છે. ગરમ થવું, જામી જવું કે મલિન, અનવું તે તેના સ્વભાવ નથી. આ સ્વભાવ તે અગ્નિ, માટી અને હેવાના છે. સાકરને સ્વભાવ જેમ મધુરતા છે, મરચાના જેમ -શૂ હૈ. . ૧. અ. ૧. ૧. ધમ્મો મંગમુવિદ્યું. ૨. આષાયે વ્રુન્દ્ ધ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy