________________
વું
અત્યંત થવા માટે
આજે
ભારતીય સંસ્કૃતિમાં ધર્મનું સ્વરૂપ
૧૯૭ અશાંતિ ફેલાય છે. હું પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાની સાથે કહેવા માગું છું કે આજના બૌદ્ધિક યુગમાં વાસ્તવિક જીવનનું સંતુલન જાળવી રાખવા માટે પરમાર્થ વૃત્તિ અને ધર્મનું દેવું અત્યંત આવશ્યક છે. અનૈતિકતા દ્વારા આજે તે રાષ્ટ્રીય ચારિત્ર્યને દિવસે દિવસે હૃાસ થઈ રહ્યો છે, તેનું એક માત્ર કારણ ધાર્મિક શિક્ષણનો અભાવ જ છે. બાળકના મનમાં પ્રાથમિક શિક્ષણની સાથે સાથે ધર્મ અને નીતિના સંસ્કાર જે રેડવામાં આવે તે રાષ્ટ્રીય ચારિત્ર્યનું ધરાતલ નીચે પડતું જાય એવા ભયને કઈ કારણ ન રહે.
અહીં એટલું સ્પષ્ટ કરી દેવું જરૂરી છે કે ધર્મના નામે સામ્પ્રદાયિક વૃત્તિને પિષણ ન મળે. આવી વૃત્તિ જ રાષ્ટ્રીય વિકાસના માર્ગમાં સૌથી મોટી બાધા છે. સાંપ્રદાયિક ભાવનાએ જ ધર્મને બદનામ કર્યો છે. ધર્મ સમત્વને અમર સંદેશ આપે છે. સારાંશ એ છે ધર્મ બધી જ પરિસ્થિતિમાં અત્યંત આવશ્યક છે. શરત ફક્ત એટલી જ કે તેના પર સાંપ્રદાયિકતાનું આવરણ ન હોય.
Jain Education International
વી
For Private & Personal Use Only
www.jainelibrary.org