________________
૧૯૬
ધર્મ અને સંસ્કૃતિ
ધમની આવશ્યકતા
ભારતીય સંસ્કૃતિ અને ધર્મના આન્તરિક રહસ્યથી અપરિચિત આજના અતિશિક્ષિત અથવા ભૌતિક જીવનમાં એકાન્ત આસ્થાવાન વ્યકિત બુદ્ધિવાદના આધાર પર આ તર્ક રજૂ કરે છે કે જે ધર્મથી ભારતમાં ભારત માટે રક્તપાત થયે, સાંપ્રદાયિક ભાવનાઓને આશ્રય મળ્યો, માનવમાં જાતિખળ અને કર્મકાંડને લઈને વૈષમ્ય વિકાસ પામ્યું એવા ધની આજના યુગમાં જરૂર જ શી છે ? આ અતિરેક ભરી વિચારસરણીમાં તથ્ય કેટલું છે તે અતાવવાની જરૂર ભાગ્યે જ ગણાય, છતાં પણ એટલુ કહ્યા સિવાય રહી શકાતું નથી કે જે ધમ વાસ્તવિકતાને સાથે રાખીને જ આગળ ચાલે છે તે ધર્મમાં તે લય કર વૈષમ્યમાં પણ સામ્યની સ્થાપના થઈ જાય છે. વિકાર અને વાસનાને જ્યાં ક્ષય થઈ જતા હાય ત્યાં પછી વિસવાદને માટે અવકાશ જ નથી રહેતા. ખરી વાત તા એ છે કે ધર્મને નામે આપત્તિએ ત્યારે જ ઊભી થાય છે કે જ્યારે આ આત્મિક અને પરમ નિર્મળ વસ્તુની સાથે સાથે પેાત`તાના સંપ્રદાયને ોડી દેવામાં આવે છે અને ત્યારે જ અસહિષ્ણુ વૃત્તિના પ્રાત્સાહનમાંથી જ ધર્મ અપયશના ભાગી અને છે. આન્તરિક ધર્મ એકત્વને જ પ્રતિપાલક છે, ભેદને નહિ.
વ્યવહારમાં આચરવામાં આવતા નિયમમાં ભલે જીદ્દાપણું હોય, મૌલિક તથ્ય તા ત્રિકાલાબાધિત છે. ધર્માંના મને આત્મસાત ન કરવાને કારણે જ સમાજમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org