________________
૨૪૨
ધર્મ અને સંસ્કૃતિ ધર્મને પ્રગટ કરવાની ઈચ્છાથી ગ્રહણ કર્યો.
શિવપુરાણમાં લખ્યા મુજબ ભગવાન શ્રી ઋષભદેવ શિવના અઠ્ઠાવીસ યોગાવતારમાં છે. તેમણે ઋષભદેવના રૂપે અવતાર કર્યો. પ્રભાસ પુરાણમાં પણ એ જ ઉલ્લેખ છે. *
ડૉકટર રાજકુમાર જેને “પૃપમદેવ તથા શિવ નશ્વરથી પ્રાય માન્યતા" શીર્ષક લેખમાં વેદ ઉપનિષદ ભાગવત १ ....प्रसादितो नाभेः प्रियचिकीर्षया तदवरोधायने मरुदेव्यां धर्मान् दर्शयितुकामो वातारशनानां श्रमणानां ऋषीणाम् ऊर्ध्वमन्थिनां शुक्लया तनुवावतारः ।।
-શ્રીમદ્ ભાગવત પંચમ સકંધ ૨ શિવપુરાણ ૭, ૨, ૯ ३ इत्थं प्रभाव ऋषभोऽवतारः शंकरस्य मे। सतां गतिर्दीनबन्धुर्नवतमः कथितस्व ।। ऋषभस्य चरित्रं हि परमं पावनं महत् । स्वयं यशस्यमायुष्यं श्रोतव्यं च प्रयत्नतः ।।
-શિવપુરાણ ૪-૪૭-૪૮ ४ कैलासे विमले रम्ये वृषभोऽयं जिनेश्वरः ।। चकार स्वावतारं च सर्वज्ञः सर्वगः शिवः ॥
-પ્રભાસ પુરાણ ૪૯ ય મુનિ શ્રી હજારીમલ સ્મૃતિ ગ્રન્થ પૃ. ૬૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org