________________
માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા
૨૪૩ પ્રભૂતિ ગ્રંથોનાં સે કરતાંયે વધારે પ્રમાણે દઈને એ બાબત સિદ્ધ કરવાને પ્રયાસ કર્યો છે કે કષભદેવ અને શિવ એક જ છે, જુદા જુદા નથી. શ્રમણ અને બ્રાહ્મણ
એ બંને પરંપરાના તે આદિ પુરુષ છે. વંશ-ઉત્પત્તિ - જ્યારે ઋષભદેવ એક વર્ષથી પણ ચેડા નાની ઉંમરના હતા, તે વખતે તે પિતાના ખેળામાં બેસીને કીડા કરી રહ્યા હતા. કેન્દ્ર હાથમાં ઈચ્છું એટલે કે શેરડી લઈને આવ્યા. ઋષભદેવે લેવા માટે હાથ લંબાવ્યો. એથી ઇક્ષુ+આકુ (ભક્ષણાર્થે) ઈક્વાકુવંશના નામથી તે જાતે થ . વિવાહપરમ્પરા
યૌગલિક-પરમ્પરામાં ભાઈ અને બહેન જ પતિ અને પત્નીના રૂપમાં ફેરવાઈ જતાં હતાં. સુનન્દાના ભાઈનું અકાળ મૃત્યુ થઈ જવાથી ઋષભદેવે સુનન્દા તથા સહજાત સુમંગલાની સાથે પાણિગ્રહણ કરી નવી વ્યવસ્થાને १ देसूणगं च वरिसं सक्कागमणं च वंसठवणा य ।
-આવ. નિ. ગા. ૧૮૫ મલવૃત્તિ પૃ. ૧૯૨૧ २ सक्को वंसवणे इक्खु अगूतेण हुंति इक्खागा ।
–આવ. નિ. ગા. ૧૮૬ મલ. પૃ. ૧૯૨૨ ३ पढमो अकालमञ्च तहिं तालफलेण दारको उ हतो । कन्ना य कुलगरे हि य सिढे गहिया उसभपत्ती ।।
-આવ નિ. ગા. ૧૯૦ મ. વૃ. ૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org