________________
૨૪૪
ધર્મ અને સંસ્કૃતિ સૂત્રપાત કર્યો. સુમંગલાએ ભરત અને બ્રાહ્મીને તથા સુનન્દાએ બાહુબલી અને સુન્દરીને જન્મ આપ્યો. ત્યારબાદ સુમંગલાને ક્રમશઃ અઠ્ઠાણુ બીજા પુત્રે થયા. સવ પ્રથમ રાજા :
શ્રી ઋષભદેવના પિતા “નાભિ ” છેલા કુલકર હતા. જ્યારે તેના નેતૃત્વમાં જ ધિક્કારનીતિનું ઉલ્લંઘન થવા લાગ્યું, પ્રાચીન મર્યાદાઓ વિચ્છિન્ન થવા લાગી, ત્યારે તે અવ્યવસ્થામાંથી યૌગલિક ગભરાઈને શ્રી ઋષભદેવ પાસે ગયા અને તેમને સમસ્ત પરિસ્થિતિથી માહિતગાર કરાવ્યા.' ઋષભદેવે “કહ્યું-જેએ મર્યાદાઓનું અતિક્રમણ કરે છે તેમને १ भोग-समत्थं नाउ वरकम्मं तस्स कासि देविंदो । दोण्डं वरमहिलाणं बहुकम्मं कासि देवीतो ॥
-આવ. નિ. ગા. ૧૯૧, પૃ. ૧૯૩ (ખ) ત્રિષષ્ઠિ ૧-૨-૮૮૧ २ देवी सुमंगल्लाए भरहो बंभीय मिहणगं जाय । देवीए सुनंदाए बाहुबली सुंदरी चेव ॥
–આવશ્યક મૂલભાષ્ય (ख) छप्पुव्वसयसहस्सा पुध्विंजायस्स जिणवरिंदस्स । . तो भरहबंभि सुंदरि बाहुबली चेव जायाई ।
-આવ. નિ. ગા. ૧૯૨, મ. 9. ૧૯૪-૧ ३ अउणापन्नं जुयले पुत्ताण सुमंगला पुणो पसवे ।
આ. નિ. ગા. ૧૯૩, મ. વૃ. ૧૯૪–૧ ४ नीतीण अइक्कमणे निबेयणं उसभसामिस्स . ...
આવ.નિ ગા. ૧૯૩ મ. વૃ. ૫. ૧૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org