________________
માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા
૨૪૫ દંડ મળ જોઈએ અને તે વ્યવસ્થા રાજા જ કરી શકે છે. કારણ કે શક્તિના બધા સ્ત્રોત તેનામાં જ કેન્દ્રિત હોય છે.” સમયને ઓળખનારા નાભિએ યૌગલિકોની વિનમ્ર પ્રાર્થના સાંભળીને ઋષભદેવને રાજ્યાભિષેક કરી તેમને રાજા ઘોષિત કરવામાં આવ્યા. ઋષભદેવ રાજા બન્યા અને બાકીની જનતા પ્રા. આ રીતે પહેલેથી ચાલી આવેલી.
કુલકર” વ્યવસ્થાને અન્ન આવ્યું અને એક નવા જ અધ્યાયનો પ્રારંભ થશે.
રાજ્યાભિષેકના સમયે યુગલ–સમૂહ કમલપત્રોમાં પાણું લાવીને ઋષભદેવના પાદ-પક્વોનું પ્રક્ષાલન કરવા લાગ્યા. તેમના વિનીત સ્વભાવને ધ્યાનમાં રાખીને નગરીનું નામ વિનીતા રાખ્યું. તેનું બીજું નામ અયોધ્યા પણ છે એ પ્રાન્તનું નામ વિનીત ભૂમિ અને “ઈકૃપાગ ભૂમિ રાખ્યું. છેડા સમય પછી પ્રસ્તુત પ્રાંત મધ્યપ્રદેશના નામથી પ્રખ્યાત થયે.' १ राया करेइ दंड सिटे ते वेति अम्हवि स होउ । मगह य कुलगरं सो य बेइ उसभा य भे राया
આવ. નિ. ગા. ૧૯૪ મ. વૃ. ૧૯૪ २ भिसीणीयत्तेहियरे उदयं घेत्तुं छुहन्ति पाएसु साहु विणीया पुरिसा, विणीयनयरी अह निविद्वा ।
–આવ. નિ. ગા. ૧૯, મ વૃ. ૧૫-૧ ૩ આવશ્યક સૂત્ર મલવૃત્તિ ૫. ૧૫૭-૩ ૪ (ક) આવશ્યક સૂત્ર મ. વૃ. ૫. ૧૬૩
(ખ) આવ. નિ. હારિભદ્રીય ટીકા ૫, ૧૨૦–૨ ૫ આવ. નિક્તિ હારિ. ટીકા ગા. ૧૫૧ ૫, ૧૦૯-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org