________________
२४१
ધર્મ અને સંસ્કૃતિ દંડ અને વ્યવસ્થાને વિકાસ
માનવજાતિને વિનાશના ખાડામાં પડતી બચાવવા માટે અને રાજ્યની સુવ્યવસ્થાના હેતુથી આરક્ષકદળની સ્થાપના કરી જેના અધિકારી “ઉગ્ર કહેવાયા. મંત્રી–મંડળ બનાવ્યું જેના અધિકારી ભેગ' નામથી પ્રસિદ્ધ થયા. સમ્રાટના નજીકના જને જે પરામર્શ પ્રદાતા હતા, જે સલાહ આપતા હતા તે “રાજન્ય'ના નામથી વિખ્યાત થયા અને બીજા રાજકર્મચારી “ક્ષત્રિય” નામથી ઓળખાવા લાગ્યા.
રાજ્યશક્તિના સંરક્ષણ માટે ચાર પ્રકારની સેના તથા સેનાપતિઓનું નિર્માણ કરવામાં આવ્યું.
સામ, દામ દંડ અને ભેદ નીતિનું પ્રચલન કર્યું. ચાર પ્રકારની દંડ-વ્યવસ્થા નિર્મિત કરી: ૧ પરિભાષ, ૨ મડલખધ, ૩ ચારક, ૪ છવિ છેદ. પરિભાષ :
અપરાધી વ્યક્તિને થોડા સમય માટે આક્રોશપૂર્ણ શબ્દોમાં નજરઅંદીને દંડ દે. १ उग्मा भोगा रायण्ण खत्तिया संग्रह। भवे चउहा । आरक्ख गुरुवयंसा सेसा जे खत्तिया ते उ ।।
આવ. નિ. ગા. ૧૯૮ મ. વૃ. ૫. ૧૫-૧ (ખ) ત્રિષણી ૧/૨/૭૪–૭૬ ૨ ત્રિષષ્ઠી ૧/૨/૯/૨૫-૯–૩૨ રૂ સ્થાનાંગવૃત્તિ ૭–૩-૫૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org