________________
માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા
મડલ બંધ :
સીમિત ક્ષેત્રમાં રહેવાનો દંડ દેવો. ચારક :
બન્દીગૃહમાં બંધ રાખવાનો દંડ દે. એટલે કેદમાં પૂરવાને દંડ દે. છવિરછેદ :
કર એટલે કે હાથ વગેરે અંગેનું છેદન કરવાને દંડ દે.
આ ચારે નીતિઓનું ક્યારે ચલણ શરૂ થયું તે બાબતમાં વિદ્વાનોના જુદાજુદા મત છે. કેટલાક જાણકાર વિદ્વાની માન્યતા છે કે પ્રથમ બે નીતિઓ ઋષભના સમયમાં ચાલી. અને બે ભરતના સમયમાં. આચાર્ય અભયદેવના મંતવ્ય પ્રમાણે આ ચારે નીતિઓ ભારતના સમયમાં ચાલી. આચાર્ય ભદ્રબાહુ અને આચાર્ય મલયગિરિના અભિમત પ્રમાણે બધ (બેડીને પ્રવેગ) અને ઘાત (ડંડાને પ્રાગ) ઋષભનાથના સમયમાં શરૂ થઈ ગયેા હતા.૩ १ आद्यद्वयमृषभकाले अन्ये तु भरतकाले इत्यन्ये ।
-સ્થાનાંગવૃત્તિ ૭-૩-૫૫૭ २ परिभाषणाउ पढमा मंडल बंधाम्मि होइ बीयातु । चारग छविछेदाविभर हस्त चउविहा नीई
-સ્થાનાંગવૃત્તિ ૭-૩-૫૫૭ ३ निगडाइजमो बन्धो, घातो दंडादितालणया
–આવ. નિ. ગા. ૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org