________________
૨૪૮
ધર્મ અને સંસ્કૃતિ અને મૃત્યુદંડનો આરંભ ભરતના સમયમાં થયે.૧ ખાદ્ય સમસ્યા
કન્દ, મૂલ, પત્ર, પુષ્પ અને ફળ આ ઋષભદેવના પૂર્વજોનેપૂર્વજ-માનવીઓને આહાર હતું. પરંતુ જનસંખ્યામાં વધારો થવાથી કદમૂલ પૂરતા પ્રમાણમાં ન મળી શકવાથી અન્ન વગેરેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યું. પણ પકાવવાનાં સાધન ન હોવાથી કાચું અને દુપાચ્ય હેવાથી મુશ્કેલીથી પચતું. આથી ઋષભદેવે હાથથી ખાવાની સલાહ આપી. જ્યારે તે પણ દુપાચ્ય મુશ્કેલીથી પચે -बन्धो. निगडादिभिर्यमः-संयमनं, घातो दण्डादिभिस्ताडना, एतेऽपि अर्थशास्त्रबन्धघातास्तत्काले यथायोगं प्रवृत्ताः ।
આવ. નિ. મલ. વૃત્તિ. ૫. ૧૯૯-૨ १ मारणया जीववहा जन्ता नागाइयोण पूयातो।
–આવ. નિ. ગા. ૨૧૮ -मारणं जीववधो-जीवस्य जीविताद् व्ययरोपणम् तच्च भरतेश्वरकाले समुत्पन्नम् ।
–આવ. નિ. ૨૧૮ નિ. મલ. વૃત્તિ ૫. ૧૯-૨ २ आसीय कंदहारा मूलाहारा य पत्रहारा य । पुप्फफलाइणोड वि य जइया किर कुलगरेउसभा ।।
• –આ. નિ. ગા. ૨૦૩ ३ आमंऽपाहारेता अजीरमाणंभि ते जिणमुवेति । हत्थेहि घंसिऊणं आहारे हत्ति ते भणिया ॥
–આ. નિ. ગા. ૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org