________________
માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા
૨૪૯ એવું થઈ ગયું તે પાણીમાં ભીંજવીને અને મુઠ્ઠી અથવા વાળમાં રાખીને ગરમ કરીને ખાવાની સલાહ આપી.
જ્યારે તેનાથી પણ અજીર્ણને વ્યાધિ સમાપ્ત ન થયો ત્યારે લાકડીઓને ઘસીને અગ્નિને પેદા કર્યો અને પાત્રનું નિર્માણ કરી તથા પાકવિદ્યા એટલે કે રાંધવાની કળા શીખવીને ખાદ્ય સમસ્યાનું–ખાવાના પ્રશ્નનું નિરાકરણ કર્યું. કદાચ એટલા માટે જ અથર્વવેદે ઋષભસૂક્તમાં ભગવાન ઋષભને અન્ય વિશેષણોની સાથે “જ્ઞાતવેર (અગ્નિ)ના રૂપે સ્તુતિ કરી છે.”૩ કળાનું અધ્યયન
જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની વૃત્તિ અનુસાર સમ્રાટ ઝષભદેવે પિતાના પેષ્ઠ પુત્ર ભરતને તેર કળાઓ શીખવી અને નાના પુત્ર બાહુબલીને પ્રાણીના લક્ષણનું જ્ઞાન १ आसीय पाणिघ सि तिम्मिय तंदुलपवालपुडभाई ।
हत्थयल पुडाहारा जइया किलं कुलगरो उसभा ॥ घसे उणं तिम्मण घसणतिम्मणपवाल पुडभोइ । घसणतिम्मपवाले हत्थउडे कानसेए य
–આવ. નિ. ગા. ૨૦૬-૨૦૭ २ पक्खेवडहणमोसहि कहणं निग्गमण हत्थिसीसम्मि। पयणारंभपवित्ती ताहे कासीय ते मणुया ॥
-આવ નિ. ગા. ૨૦૯ રૂ અથર્વવેદ ૯-૪-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org