SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૭૫ તેઓએ સ્વયં કઠેર તપશ્ચર્યારૂપ સાધના કરીને તે આદર્શ લેાકેાની નજર સમક્ષ રાખ્યા. તેટલા માટે જ ઋગ્વેદના મેધાવી મહર્ષિએ લખ્યું કે “ ઋષભ સ્વયં આદિ પુરુષ હતા. જેમણે સૌથી પહેલાં મ દશામાં દેવત્વની પ્રાપ્તિ કરી હતી. ૧ અથવ વેદને ઋષિ માનવાને ઋષભદેવનુ' આહ્વાન કરવાની પ્રેરણા આપે છે: “ પાપેાથી મુક્ત પૂજનીય દેવતાઓમાં વૃષભ અથવા સર્વ શ્રેષ્ઠ, અહિંસક આત્મસાકૈામાં સર્વ પ્રથમ તથા ભવસાગરની નાવને હું હૃદયથી આહ્વાન કરું છું. હું સહુચર ખધુએ ! તમે આત્મીય શ્રદ્ધા દ્વારા તેના આત્મખલ અને તેજને ધારણ કરે.અે કારણ કે તે પ્રેમના રાજા છે. તેમણે એવા સંઘની સ્થાપના કરી છે કે જેમાં પશુ પણ માનવની સમાન માનવામાં આવે છે અને તેઓને કાઈપણ મારી શકતું નથી.૩ १ तन्मर्त्यस्य देवत्वं सजातमप्रः । -ઋગ્વેદ-૩૧-૧૭ २ अहो मुचं वृषभं यदियानं विराजन्तं प्रथममध्वराणाम् । अपां नपातमश्चिनां हुवे धिय इन्द्रियेण तमिन्द्रियं दत्तभेाजः || -અથવવેદ ૧૯-૪૨-૪ ३ नास्य पशून् समानान् हिनस्ति । Jain Education International For Private & Personal Use Only -અથવવેદ www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy