________________
૩૮
ધર્મ અને સંસ્કૃતિ
""
મારા પ્રાણ અર્પીને પણ મારા સતીત્વનું રક્ષણ કરી શકું તે તેજ આપ, ખળ આપ. સમાજ અને રાષ્ટ્રની નારી નિષ્ઠા તથા પેાતાનું સતીત્વ જાળવી શકે, સુરક્ષિત રાખી શકે તે માગ હું ખતાવી શકું એ જાતનુ` મળ મને આપ. પ્રાર્થનાની પાવન પળેામાં જ ધારિણીએ પેાતાની જીભ ખેંચી અને ચાલતા રથમાંથી કૂદીને જઈ પડી ધરતી માતાની પવિત્ર ગેાદમાં.
જે કામવિહ્વળ સારથિને ધારિણીના ઉપદેશ સાચા માર્ગ પર ન વાળી શક્યો, જીવનનુ અલિદ્યાન તેને અનાયાસે જ સન્માર્ગ પર લઈ આવ્યું. જીવિત નથી. તેના બલિદાનને વર્ષો વીતી તે સતીનું સત્ત્વ આજે પણ નારીની મૂળ પ્રતિષ્ઠા અને નિષ્ઠારૂપે દુનિયાભરની નારીઓમાં વ્યાપ્ત થયેલું છે, ફેલાયેલું છે. હુ' પૂછું છું કે આ જાતના વિષમ પ્રસગે આજની નારી પણ શું આ જાતના બલિદાનથી આજની વાસનામય દુનિયામાં આદર્શ રાખી શકે છે ખરી ? કાં છે આજ નારીનું એ તેજ ? કયાં છે આજ તેના સતીત્વની નિષ્ઠાની એ ચમક-દમક, અલિદાનને એ ઝળહળાટ ? કયાં છે સમાજ અને રાષ્ટ્રમાં પ્રાણ ફૂંકનાર એ નારીત્વના સત્ત્વને પૂર્ણ આધાર. ?
બહેન, તમે જાગે, તમારા જીવનમાં જીવનમાં સતીત્વના સત્વની ચેતના ફૂંકા. આજના ઘેાર નિદ્રામાં પડેલા સમાજમાં, અને ભાન ભૂલેલા રાષ્ટ્રમાં નવજાગરણનું નવું તેજ ફેલાવા દો. કુટુંબ પરિવારમાં, સમાજમાં, રાષ્ટ્રમાં
Jain Education International
For Private & Personal Use Only
ધારિણી આજે
ગયાં છતાંયે
www.jainelibrary.org