SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ધર્મ અને સંસ્કૃતિ સ્ત્રીજાને નહિ. જે વ્યક્તિ જેટલી અધિક માત્રામાં અને જેટલી અધિક તીવ્રતાથી ત્યાગ તથા તપસ્યામાં શ્રમ કરે છે તે વ્યક્તિ એટલી જ કલ્યાણત્યાગી અને છે. અધ્યાત્મ ગુણેના વિકાસને માટે જે શ્રમ કરવામાં આવે છે તે જ ખરું જોતાં સાચેા શ્રમ છે. આ શ્રમના સાધક શ્રમણ અને છે. શ્રમ વિના-તપ પુરુષાર્થની પ્રાપ્તિ થતી નથી. અળ ઉપર જ વિના પરમ શમના અર્થ છે પેાતાના વિકારાનું દમન કરવું તે. આત્મામાં ચાર વિકાર મુખ્ય છે-ક્રોધ, માન, માયા અને લાભ. એનાથી આત્મા કલુષિત થઈ જાય છે. આત્મવિકાસમાં એ ખાધક છે. જ્યાં સુધી ઉપર કહેલા વિકારાના શ્રમ નહિ થાય, ઉપશમન નહિ થાય ત્યાં સુધી સાધકની સાધના, પછી ભલેને તે ગમે તેટલી કઠાર હાય તાપણુ સફળ નહિ થાય તેથી જીવનમાં શમનું હાવું ખહુ જ જરૂરી છે. સંસ્કૃતિનુ એ મૂળ તત્ત્વ છે. અથવા સમભાવ. સમના અર્થ છે-સમતાભાવ પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવના હોવી એ જ વાસ્તવમાં સમત્વભાગ છે. આ સમત્વ-ભેગ વિના સસ્કૃતિના 'કુર પલ્લવિત અને પુષ્પિત નહિ થઈ શકે. સમતાનેા અથ છે જીવન પ્રત્યે એક સ્વસ્થ ષ્ટિકાણુ, તે ભલે સ્વનુ' હોય, અથવા પરનુ· હેાય. આ સમભાવમાંથી જ અહિંસા, યા તથા કરુણા જેવા અધ્યાત્મ ગુણેાના ઉદ્દભવ થાય છે. જીવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy