________________
૧૦૫
ધર્મ અને સંસ્કૃતિ સંયમ અને શીલ :
સંયમ અને શીલ વિના કોઈ પણ સંસ્કૃતિનું પિષણ, પલ્લવન અને સંવર્ધન થઈ શકતું નથી. સંયમ અને શીલ સંસ્કૃતિનાં પ્રાણત છે. સંસ્કૃતિને પ્રાણવન્ત બનાવવા માટે સંયમ તથા શીલની સાધના જરૂરી છે. સ્થાનકવાસી સંસ્કૃતિમાં સંયમ અને શીલ આ બંને ત આગળ પડતાં છે, મુખ્યત્વે છે. જે વ્યક્તિના જીવનમાં સંયમ ન હોય અને શીલ ન હોય તે વ્યક્તિને આ સંસ્કૃતિમાં જરાપણ સ્થાન નથી. તેનામાં પછી ભલેને ગમે તેટલી જ્ઞાન-ગંભીરતા અને વિચાર–ગરિમા હોય, તે શાસ્ત્રોને જ્ઞાતા-મેટે પંડિત હોય છતાં પણ જે તેનામાં સંયમ અને શીલની ઉમાં ન હોય તો તે એક મૃત કલેવર કરતાં જરા પણ વિશેષ નથી. સંયમ અને શીલની આરાધનાથી જ વ્યકિતનું વ્યક્તિત્વ આગળ વધે છે, વિકાસ પામે છે, ઉન્નત થાય છે. તેથી સંયમ અને શીલ આ સંસ્કૃતિનાં મુખ્ય તવે છે. સંસ્કૃતિનાં જીવન તો :
આ સ્થાનકવાસી સંસ્કૃતિનાં બે મુખ્ય જીવનતત્ત્વ છે ? દયા અને દાન. જે માણસના ઘરમાં કેઈ બીજા માણસને જોઈને કરુણ ન જાગે તો તે ધર્મની આરાધના અથવા સંસ્કૃતિની ઉપાસના નહિ કરી શકે. દયા તે જીવનસાગરનું અમૃત છે. દયા તે સ્વર્ગલોકની એ સુધા છે, જેના અભાવથી મઢ્યું અમૃત નથી બની શકતે. જે મરણશીલ મત્યેને અમર થવાની અભિલાષા હોય, તે તેણે પોતાના જીવનમાં દયાશીલ બનવું જ પડશે. જેનામાં દયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org