________________
૧૮
ધર્મ અને સંસ્કૃતિના સ્વર
ધર્મના મૂળ સ્રોત તીર્થંકરા હોય છે. મૂળ સ્રોતમાં પાણી નિળ અને વિશુદ્ધ હાય છે; પણ જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ વિશુદ્ધતામાં ન્યૂનતા આવે છે. તીર્થંકરયુગમાં પશુ ધર્મ વિશુદ્ધ હૈાય છે. તીથ કરના અભાવમાં એટલી વિશુદ્ધિ નથી રહી શકતી. તેથી બીજા તીથ કરાની આવશ્યકતા હોય છે. તેએ ફરીને તેને વિશુદ્ધ કરે છે.
ધનું નિવાસસ્થાન આત્મા છે, નદીનાળાં, મંદિર કે મસ્જિદ નહીં ઘીનું મૂળ ગાય-ભેસ વગેરેનુ દૂધ છે. આકડાનું દૂધ નહી.
નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવજીએ ધર્મની પરિભાષા કરી છેઃ ‘જે દ્રુતિમાં પડનારા જીવાને ધારણ કરે છે અને તેઓને સુગતિમાં પહેાંચાડે છે તે ધમ છે. ધર્મ આત્માત્થાનના માગ છે. અને પાપ પતનને માર્ગ છે.
१ दुर्गतौ प्रपततौ जीवान् धारयति सुगतौ च तान् स्थापयतीति धर्मः ।
- स्थानाङ्गसूत्र अ - १
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org