________________
ધર્મ અને સંસ્કૃતિ
આચાય શીલાંકે ધમ ની વ્યાખ્યા કરી છે. જે સ્વગ અને અપવ ને માગી ભૂત છે તે ધમ છે.૨ સ્વગ ભૌતિક સુખની પરાકાષ્ઠા છે અને મેાક્ષ આધ્યાત્મિક સુખની. બીજા શબ્દોમાં તેમણે કહ્યું : “ જેના સ્વભાવ સ’સારસમુદ્રમાં ડૂબનારાં પ્રાણીઓને ઉદ્ધાર કરવાના છે તે ધમ છે. ’૭ પાપ સૌંસારસમુદ્રમાં ડૂબાડે છે અને ધર્મ તેને પાર કરે છે. “સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન, સમ્યગૂ-ચારિત્રાત્મક જે આત્માના વિશુદ્ધ પરિણામ-વિશેષ છે તે ધર્માં છે.” આકીના બીજા અધમ .
૪
૧૮૦
આચાય કુન્દકુન્દે ધર્મની વ્યાખ્યા કરી છે: “વસ્તુના સ્વભાવ ધ છે.”પઆચાય શય્યભવે કહ્યું: “ધર્મ મગલ છે અને તે અહિંસા સંયમ અને તપરૂપ છે.”ક
ગણધર સુધર્માએ જમ્મૂસ્વામીની જિજ્ઞાસાનું સમાધાન કરતાં કહ્યું: “ક્ષમા, માવ, આજવ, સંતેષ, લાઘવ, સત્ય, સંયમ, ત્યાગ, બ્રહ્મચર્ય તપ આ ધમ છે.’૭
२ स्वर्गापवर्गमार्गभूते धर्मे - आचाराङ्ग १, अ. ३. उ. १ ३ संसारोद्धरणस्वभावे धर्मे - सूत्रकृताङ्ग श्रु. १, अ - ९ ४ सम्यग्दर्शनादिकर्मक्षयकारणे आत्मपरिणामे धर्मे
સૂત્રતાલ, શ્રુત ૨, -
५ वत्थु सहावो धम्मो
६ धम्मो मंगल मुक्कट्ठ अहिंसा संजमो तवो
७ स्थानाङ्गसूत्र अध्याय - १०
(૫) તત્ત્વાર્થસૂત્ર સૂ. ૬ . ૧
Jain Education International
ૉન ના. ?. . શ્
For Private & Personal Use Only
www.jainelibrary.org