________________
માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા
૨૧
સવાર પડતાં જ બધા સ્વપ્તના સંબધમાં ચિંતન મનન કરવા લાગ્યા. ચિંતનના સાર એ નીકળ્યો કે અવશ્ય શ્રેયાંસને વિશિષ્ટ લાભ થશે.
ભગવાન એ જ દિવસે વિચરણ કરતા કરતા ગજપુર પધાર્યા ચિરકાળ ખાદ ભગવાનનાં દર્શન કરી નગરજના ખૂબ જ આનંદ પામ્યા. શ્રેયાંસને પણ ખૂબ જ પ્રસન્નતા થઈ. ભગવાન પણ પરિભ્રમણ કરતા કરતા શ્રેયાંસને ઘેર પધાર્યા. ભગવાનનાં દર્શન અને ચિંતનની પહેલાં જ પૂર્વભવની સ્મૃતિ એકદમ ઉત્બુદ્ધ એટલે કે પેદા થઈ. સ્વ×નું ખરું તથ્ય જાણવામાં આવ્યું. તેણે પ્રેમથી ભરપૂર હાથથી તાજા આવેલા શેરડીના રસના કલશ ગ્રહેણુ કરી ભગવાનના કરકમળામાં રસ વહેારાવ્યેા. ભગવાને પણ વિશુદ્ધ આહાર જાણીને એ રસ ગ્રહણ કર્યા.૪ આ રીતે ભગવાન શ્રી ઋષભદેવને એક સવત્સર પછી ભિક્ષા પ્રાપ્ત १.... कुमारस्स महंतो कोऽविलाभो भविस्स इति ।
-આવ સૂ. મ. વૃ. ૫. ૨૧૮/૧ संवच्छरखमसि અદમાળા,
२ भगवंपि अणाउला सेयंसभवण मइगता ।
-આવ. સૂ. મ. ૩. ૨૧૮
३ जाइस्सरणं जायौं ।
४ गयपुर सेज्जस खायरसदाण वसुहार पीढ गुरुपूया ।
Jain Education International
-આવ. સૂ. મ. . ૨૧૮
–આ. નિયુક્તિ ગા. ૩૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org