________________
શ્રમણ સંસ્કૃતિની પરંપરા જૈન શ્રમને ફાળે
ભારતના સાંસ્કૃતિક નિર્માણમાં જૈનાચાર્યોનો કેટલે મહત્ત્વપૂર્ણ ફાળે છે, એ સંબંધમાં અત્યાર સુધી કોઈ વ્યવસ્થિત વિચાર કરવામાં આવ્યું નથી. પરંતુ સ્પષ્ટ રીતે એમ કહી શકાય કે જેનાચાર્યોએ પિતાના ઉચ્ચ કોટિના ત્યાગમય અને સંયમપૂર્ણ જીવન તથા ઉપદેશથી ભારતની સંસ્કૃતિને ઘણું જ પ્રભાવિત કરી છે. તેની દેણગી અનોખી છે. જ્યારે આપણે પૂર્વ, દક્ષિણ અને ઉત્તરના અંતર્માનસનો સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરીશું તે આપણને ચલચિત્રની માફક જૈનાચાર્યોની ઝાંખી દષ્ટિગોચર થશે કે જેને પ્રભાવ આજ સુધી ભારતની કળા અને માનવના માનસ પર અક્ષુણ તેમ જ વ્યાપક રૂપે પડેલ છે.
ભગવાન મહાવીરથી ૧૭૦ વરસ પછી ઉત્પન્ન થનાર મહાન આચાર્ય ભદ્રબાહુને કણ ભૂલી શકે, કે જેમણે પિતાના યોગબળથી ભવિષ્યને જાણીને મગધની જનતા અને સમ્રાટ ચંદ્રગુપ્તને બાર વરસના દુષ્કાળને સંકેત
ધ-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org