________________
ધર્મ અને સંસ્કૃતિ પ્રભાવ નાખનારાં ન હતાં. આજ જ્યારે એવાં અગણિત સાધન નિર્મિત થઈ ગયાં છે અને હિંસા અત્યંત શક્તિશાળી બની ગઈ છે, ત્યારે તેને પ્રતિકાર કરવા માટે અહિંસાને પણ વધારે સૂક્ષમ બનાવવાની જરૂર છે. આ કારણે અહિંસાની તરફેણમાં જોરદાર અવાજ ઊઠવાની શરૂઆત થઈ ચૂકી છે. અહિંસાના ભક્તો અને અનુયાયીઓ અહિંસક વાતાવરણ સર્જવામાં પૂરો સાથ-સહકાર આપે એ જરૂરી છે, અનિવાર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org