________________
અને સંસ્કૃતિને મૂળ આધાર : અહિંસા પ્રાણીઓ તરફથી માણસને જેટલું જોખમ હોઈ શકે તેના કરતાં તેઓ માટે મનુષ્ય તરફથી ઘણું અધિક જોખમ ઊભું છે. મનુષ્યની પાસે હિંસાનાં સાધનો-શસ્ત્ર છે. અને તે દૂરથી પણ તેના પર પ્રહાર કરી શકે છે. દળ બનાવીને તેને પ્રાણ લૂંટે છે. બિચારાં હિંસક પશુએ આ જાતનું આયોજન નથી કરી શકતાં. આત્મવત્ સર્વભૂતેષુ
અહિંસાના સંબંધમાં આ પ્રકારની અન્યાન્ય બ્રમણાઓ ફેલાયેલી છે. પરંતુ તે બધામાંથી મુક્તિ મેળવવાનો અને સાચું સ્વરૂપ સમજવાને સરળ ઉપાય છે-આત્મસાક્ષી. જ્ઞાનીઓએ હિંસા-અહિંસાનો નિર્ણય કરવા માટે એક સંભ્રાંત કસોટી અમને પકડાવી દીધી છે, આત્મવત્ સર્વભૂતેષ.” બીજા દ્વારા કરવામાં આવતા વ્યવહારને તું પોતાને માટે ઉચિત ન સમજતો હોય, તે એ વ્યવહાર બીજા પ્રત્યે કરવાનું પણ અનુચિત છે. બીજીઓના તારા તરફ કરવામાં આવતા જે કાર્યથી તને પડા પહોંચે છે, દુઃખ થાય છે, તેવી જ રીતે તું પણ સમજી લે કે તારા કાર્ય થી બીજાને પણ પીડા પહોંચે છે. આ પ્રમાણે શુદ્ધ બુદ્ધિથી ન્યાયપૂર્ણ વિચાર કરવાથી પિતાની મેળે જ હિંસા-અહિંસાને ભેદ સમજમાં આવી
પ્રાચીન કાળમાં હિંસાનાં સાધન આજ કરતાં વધારે શક્તિશાળી અને દૂર દૂર સુધી અસર કરનારાં, વ્યાપક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org