________________
૧૨૪
ધર્મ અને સંસ્કૃતિ હર્ષથી નાચી ઊઠ્યો અને જે માણસને કેવળ સેનાની જરૂર હતી, તેને ન શેક થયો કે ન હર્ષ થશે. તે તે તટસ્થ ભાવથી જોતો રહ્યો.
આ ત્રણે માણસના મનમાં જુદા જુદા ભાવના તરંગ કેમ ઊડ્યા ? જે વસ્તુ ઉત્પત્તિ, વિનાશ તથા સ્થિતિથી જોડાયેલી ન હોત તે તેના માનસમાં આ પ્રકારની ભાવ-ધારાઓ કદી ન ઊઠત. ઘડે ઈચ્છનાર માણસના મનમાં ઘડાના ભાંગવાથી શેક ઉત્પન્ન થયે. મુગટની ઈચ્છા ધરાવનાર માણસને આનંદ થયો, અને માત્ર સેનું ઈચ્છનાર માણસને શેક કે આનંદ બેમાંથી કંઈ ન થયું. કારણુ સેનું તે ઘડાના નાશ અને મુગટની ઉત્પત્તિ બંને અવસ્થામાં અસ્તિત્વ ધરાવતું હતું. તેથી તે મધ્યસ્થતટસ્થભાવ ધારણ કરીને ઊભે રહ્યો. જુદી જુદી ભાવનાઓના વેગનું કારણ વસ્તુમાં ઉ૫ત્તિ, વિનાશ અને સ્થિતિ ત્રણે ધર્મોનું અસ્તિત્વ છે તે છે.
घट-मौलि-सुवर्णार्थी नाशोत्पत्तिस्थितिध्वयम् । શો-મોહ- માર્ચ, ઝનો વારિ તુન્ ,
-समन्तभद्र आप्तमीमांसा વસ્તુને એ ત્રયાત્મક રૂપને હજી વિશેષ સ્પષ્ટ કરવા માટે એક બીજું ઉદાહરણ પણ જેન-દર્શનકારોએ રજૂ કર્યું છે. કેઈ માણસે દૂધ જ લેવાનું વ્રત લઈ લીધું છે તે દહી નથી ખાતે. અને જેણે દહીં જ લેવાનું વ્રત લીધું છે તે દૂધ ગ્રહણ કરતો નથી. પરંતુ જેણે ગેરસ પાત્રને ત્યાગ કરી લીધું છે તે નથી દૂધ લેતે કે નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org