________________
જૈન સસ્કૃતિના પ્રાણઃ અનેકાન્ત
૧૨૩
મૂળ વસ્તુ તેા હજાર હજાર પરિવર્તન પામવા છતાં પેાતાના સ્વરૂપથી ચુત નથી થતી. અગડી અને મુગટ એ તા સાનાના આકાર-વિશેષ છે. આ આકાર-વિશેષનાં જ ઉત્પત્તિ તથા વિનાશ જોવામાં આવે છે. જૂના આકારને નાશ થાય છે અને નવા આકારની ઉત્પત્તિ થાય છે આથી ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ ત્રણેય પદાથ ના સ્વભાવ છે એમ સિદ્ધ થયું. સેનામાં અ’ગડીના આકારના વિનાશ, મુગટની ઉત્પત્તિ અને સેનાની સ્થિતિ એ ત્રણે ધર્માં મેાબૂદ છે. સંસારને કાઈ પણ પદાર્થ મૂળમાં નષ્ટ થતા નથી. તે કેવળ પેાતાનુ` રૂપ અદલતા રહે છે. આ રૂપાન્તરનુ નામ જ ઉત્પત્તિ અને વિનાશ છે અને પદાર્થના મૂળ સ્વરૂપનું નામ સ્થિતિ છે,
આ
ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ આ ત્રણે ગુણ પ્રત્યેક પદાર્થના સ્વાભાવિક ધર્મ છે. આ તથ્યને હૃદયંગમ કરવા માટે જૈન દનના જ્યેાતિર વિચારકાએ એક મહુ જ સુંદર રૂપક આપણી સમક્ષ તૈયાર કરીને રજૂ કર્યું' છે. ત્રણ માણસે મળીને કેાઈ સેાનીની દુકાન પર ગયા. તેમાંથી એકને સેનાના ઘડાની ઘડાની જરૂર હતી. બીજાને મુગટની અને ત્રીજાને માત્ર સેાનાની. ત્યાં જઈને તે જુએ છે તે સેાની સેાનાના ઘડાને ભાંગીને તેના મુગઢ બનાવી રહ્યો છે. સૈાનીની આ પ્રવૃત્તિને જોઇને તે ત્રણે માસામાં જુદી જુદી ભાવ-ધારાએ ' ઉત્પન્ન થઈ. જે માણસને સેાનાના ઘડા જોઈતા હતા, તે એ ઘડાને ભાંગેલા જોઈ શેાકાકુળ થઈ ગયા. જેને મુગટની જરૂર હતી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org