________________
स्वाध्यायान्मा प्रमदः
૨૭ શ્રાવક સમાજ આ તરફ મોટે ભાગે લગભગ દૂર જ છે. ઘણા લેકે એમ માને છે કે શ્રાવકોએ શાસ્ત્ર નહિ વાંચવાં જોઈએ. ધર્મગ્રંથ તથા સિદ્ધાંતવિચાર વગેરેનું પઠન પાઠન કરવું તેમજ બીજા પાસે કરાવવું એ સાધુએનું કાર્ય છે. ઠીક છે. એની આ માન્યતાને પણ આધાર છે પરંતુ એથી શ્રાવકના સૂત્રપાઠને નિષેધ નથી થતો. શાસ્ત્રમાં સૂત્ર વાંચનાર અધિકારીની ચર્ચા કરવામાં આવી છે, ત્યાં સાધુસાધ્વીઓના સંબંધમાં જ વિચાર કરવામાં આવ્યા છે. ગુરુ શિષ્ય પરંપરાથી સૂત્રાગમનું અધ્યયન સાધુ જ કરી શકતા. હતા.
શ્રાવક લેકો મોટે ભાગે અથરૂપ આગમના અભ્યાસીઓ. હતા. અને ગુરુને મુખે શ્રવણ કરીને તેઓ તત્ત્વજ્ઞાન તથા સિદ્ધાંતનાં મુખ્ય મુખ્ય સ્થાનો ધારણ કરી લેતા હતા. ક્રમબદ્ધ કઈ શાસ્ત્રનું વાંચન કરવાનો કે તેને અભ્યાસ કરવાને તેઓને અવસર ન મળતે, આમ છતાં પણ વિશિષ્ટ ધારણ તથા મેધા (બુદ્ધિ) શક્તિવાળાં શ્રાવક-શ્રાવિકાઓ મૂળ તથા અર્થના સારા જાણકાર રહેતા હતા. શાસ્ત્રમાં તેના પરિચયમાં ટ્ટ, જય, પુચિ, વિછિયા વગેરે કસા છે.
શ્રાવક પરમાર્થને ગ્રહણ કરનારા અને તવાર્થને નિશ્ચય કરવાવાળા હોય છે. વળી તેઓને મહિનામાં નવા નવા ...વન્ય મે કુરા વગેરે પદેથી તત્ત્વજ્ઞાનમાં કુશળ દર્શાવ્યા છે. ભગવતી સૂત્રમાં વર્ણવેલા તંગિયા નગરીના શ્રાવક રાજગૃહીના મંડૂક, તથા રાજકુમારી જયન્તી આદિના ઉલ્લેખ સ્પષ્ટ રીતે શ્રાવક-શ્રાવિકા સમાજમાં શાસ્ત્રીય જ્ઞાનને પ્રમાણિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org