________________
૨૩૮
ધર્મ અને સંસ્કૃતિ સાહિત્યમાં કુલકરની જગાએ “મનુ” શબ્દ જ ઉપગમાં લેવા છે. મનુસ્મૃતિમાં સ્થાનાંગની જેમ મનુને ઉલ્લેખ છે તે બીજી જગાએ ચૌદ મનુને પણ ઉલ્લેખ છે. ૧ ટૂંકામાં ચૌદ અથવા પંદર કુલકરેને સાતમાં સમાવી શકાય છે. ચૌદ અથવા પંદર કુલકરનો જ્યાં ઉલ્લેખ છે તેમાં પ્રથમ છ સાવ નવા છે અને અગિયારમાં કુલકર ચન્દ્રાભને પણ ઉલ્લેખ નથી. બાકીના સાત તે તેના તે જ છે. દણનીતિ
અપરાધી મનેવૃત્તિ જ્યારે વ્યવસ્થાનું અતિક્રમણ કરવા લાગી ત્યારે અપરાધને નિરોધ કરવા માટે કુલકરે એ સર્વ પ્રથમ દડનીતિ ચાલુ કરી. ૨ સ્વાગૂ (૨) વાષિ , (૩) ત્તમ, (૪) તામર (૬) રિવર (૬) રાક્ષુષ (વૈવસ્વત),
-મનુસ્મૃતિ અ. ૧, . ૬૨-૬૩ २ (१) स्वायम्भुव (२) स्वारोचिष (३) ओत्तमि (४) तापस (૫) જૈવત (૬) જાન્નુર (૭) વૈવસ્વત (૮) સાવ (3) રાસાવળેિ (૨૦) દ્રશ્નાવળેિ (૨૨) ધર્મરાવળ (१२) रुद्रसावर्णि (१३) रौच्यदेवसावर्णि (१४) इन्द्रसावर्णि
–મોર-મેર-વિલિયમ-સંસ્કૃત
ઇંગ્લિશ ડિકશનરી પૃ. ૭૮૪ ३ दण्डः अपराधिनामनुशासनं तत्र तस्य वा स एव वा
નતિ નો ઇશ્વનીતિઃ | સ્થાનાંગ ૫. ૩૯૯-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org