________________
માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા
૨૩૯ હાકાર નીતિ
સાત કુલકરની દષ્ટિથી પ્રથમ કુલકર વિમલવાહનના સમયમાં હાકારનીતિનું પ્રચલન થયું. એ યુગને માનવી આજના યુગના માનવીની પેઠે અમર્યાદિત અને ઉશૃંખલ ન હતો. તે સ્વભાવથી જ સંકોચશીલ અને લજજાશીલ હતો. અપરાધ કરનાર અપરાધીને ફક્ત એટલું જ કહેવામાં આવતું હતું કે “અરે ! આ તે શું કર્યું?” આ શબ્દ-પ્રતાડના એ યુગનો સૌથી મોટો દંડ હતા. અપરાધી એટલાથી જ પાણી પાણી થઈ જતે પ્રસ્તુત નીતિ દ્વિતીય કુલકર “ચક્ષુમાન'ના સમય સુધી ચાલી. માકાર નીતિ
જ્યારે “હાકાર” નીતિ નિષ્ફળ જવા લાગી ત્યારે માકાર” નીતિને પ્રયોગ શરૂ થયો.ત્રીજા અને ચોથા કુલકર “યશસ્વી ” અને “અભિચન્દ્ર”ના સમય સુધી લઘુ અપરાધ માટે “હાકારનીતિ પ્રચલિત થઈ. “મા કરે. ન કરે.” એ નિષેધાજ્ઞા મહાન દંડ ગણવા લાગ્યો. १ ह इत्यधिक्षेपार्थस्तस्य करणं हकारः
–સ્થાનાંગ સૂત્ર-વૃત્તિ ૫. ૩૯ २ तेणं मणुआ हक्कारेणं दंडेणं हयासमाणा लज्जिआ, विलजिआ वेट्टा भीआ तुसिणीआ विणओणया चिट्ठति
– જમ્મુ કાલાધિકાર અમલખ. પૃ ૭૬ ३ मा इत्यस्य निवेधार्थस्य करणं अभिधानं माकारः
-સ્થાનાંગ વૃત્તિ ૫. ૩૯
Jain Education International
al
For Private & Personal Use Only
www.jainelibrary.org