________________
૨૪૦
ધર્મ અને સંસ્કૃતિ
ધિક્કાર નીતિ
માકાર નીતિ પણ અસફળ થવાથી ધિક્કાર”નીતિને પ્રાદુર્ભાવ થયા. અને આ નીતિ પાંચમા “ પ્રસેનજિત ’ તથા છઠ્ઠા ‘ મરુદેવ ' તથા સાતમા કુલકર “ નાભિ ” સુધી ચાલતી રહી. આ રીતે ખેદ, નિષેધ, તિરસ્કાર મૃત્યુદ’ડથી પણ અધિક પ્રભાવશાળી સિદ્ધ થયાં. કારણ કે માણસ સ્વભાવથી જ સરળ માનસથી જ કેામળ સ્વય’શાસિત અને મર્યાદાપ્રિય હતા. જન્મ અને નામ
અન્તિમ કુલકર નાભિના સમયમાં યૌગાલિક સ‘કૃતિ (સભ્યતા) ક્ષીણ થવા લાગી અને માનવીય સભ્યતા સ્મિત વેરવા લાગી એ સધિકાળમાં અગવાન શ્રી ઋષભદેવ મરુદેવ માતાની કુખમાં આવ્યા. માતાએ ચૌદ સ્વપ્ના નિહાળ્યાં તેમાં સર્વ પ્રથમ ઋષમ હતા. અને જન્મ પછી
<6
१ धिगधिक्षेपार्थ एव तस्य करणं उच्चारणंधिक्कारः ।
२ तेणं मणुआ पगइ उवसंता, पगइ पयणु कोहमाण - माया लोहा मिउ मद्दव सम्पण्णा अल्लीणा भद्दगा विणीआ, अपिच्छा असंणिहिसंचया विडमंतर परिवसणा जहिच्छअ काम कामिणो
-જમ્મદીપ પ્રજ્ઞપ્તિ વક્ષસ્કાર સૂ. ૧૪ ३ जं णं स्यणि उसभेणं अरहा कोसलिए मरुदेवाए देवीए कुच्छिंसि गन्भताए वक्कंते तंणं स्यणि सा मरुदेवा देवि तंसि तारियगंसि सयणिज्जंसि तं चेव णवरं पढमं उस मुहे अतितं पासति सेसाउगयं
કલ્પસૂત્ર પુણ્ય સુ. ૧૯૨ પૃષ્ઠ પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org