________________
૧૫૦
ધર્મ અને સંસ્કૃતિ
તેમનુ· આંતર જીવન સદા જાગ્રત રહે છે. ભગવાન મહાવીરે
ફરમાવ્યું છે.
"सुत्ता अमुणी मुणिणो सया जागरंति”
आचारांग सूत्र
સંતના જીવનમાં જ્ઞાનરૂપ ચૈાતિ નિરન્તર ઝગમગાતી રહે છે. તેમના જીવનથી વિશ્વમાં તપસ’યમરૂપી સૌરભ નિર'તર મહેકતી રહે છે. એમના જીવનમાં સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રના અક્ષયાષ ભર્યા રહે છે. એ પ્રમાણે સંતનું આન્તરિક જીવન તપ-જપની તિથી જાજ્વલ્યમાન થતું થતું વિશુદ્ધિની તરફ વધતું ચાલ્યું જાય છે.
જ્યા
આગળ
Jain Education International
★
For Private & Personal Use Only
www.jainelibrary.org