________________
܀ ܗ̇ ܡܼܿ ܗ̇
૧૫૮
ધર્મ અને સંસ્કૃતિ એક પેનના સંબંધમાં નિવિધ જિજ્ઞાસાઓના ઉત્તર વિવિધરૂપે આપી શકાય છે ?
૧. આ પેન પ્લાસ્ટિકની છે. ૨. આ પેન પારકર કંપનીની છે. ૩. આ પેન મહેન્દ્રની છે. ૪. આ પેન પચીસ રૂપિયાની છે.
આ પિન ઈગ્લેંડમાં બનેલી છે.
આ પેન ૧૯૬૧માં બનેલી છે. ૭. આ પેન લખવા માટે છે.
હા, તે જુએ આ બધા પ્રશ્નો અને ઉત્તર એક જ પેનના સંબંધમાં છે. પણ જુદી જુદી અપેક્ષાએ પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર જુદી જુદી દષ્ટિથી આપવામાં આવ્યા છે. પણ તેમાં કઈ પરસ્પર વિરોધ નથી.
એક ભવ્ય ભવનના જુદાજુદા ખૂણું ઉપરથી ચિત્ર ખેંચવામાં આવે અથવા ફોર્મો પાડવામાં આવે પછી એ બધા પિઝને એક સાથે રાખી દેવામાં આવે તે પરસ્પર વિભેદ દેખાશે. ખૂણાઓનું પરિવર્તન થવાથી દરેક પિઝમાં ભવનનું સંનિકટવર્તી દશ્ય પણું પરિવર્તિત બની જશે. અવલોકન કરનાર સહજ રીતે જ ભ્રમમાં પડી શકે છે કે આ બધા પિઝ એક જ ભવનના છે કે જુદાજુદા ભવનના? પણ સાચી વાત એ છે કે બધા પોઝોનું સમન્વિત રૂપ જ એ ભવનનું સાચું રૂપ છે. તેટલા માટે અનેકાંતવાદ વસ્તુને પ્રત્યેક ખૂણાથી અવલકવા માટે પ્રેરણા આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org