________________
स्वाध्यायान्मा प्रमदः
૨૫
ધ્યાન અથવા તો અર્થનું ચિંતન કરવું. ત્રીજા પહોરે ભિક્ષા અને ચોથા પહેરમાં ફરી સ્વાધ્યાય કરે એવું જ રાત્રિના પહેલા, બીજા અને ચોથા પહાર માટે સમજવું. કેવળ નિયત કર્મ બતાવીને જ છોડી દીધું નથી પરંતુ સ્વાધ્યાયને સમયે સ્વાધ્યાય નહીં કરવા માટે પ્રતિક્રમણમાં આલોચન પણ કરવામાં આવ્યું છે. જેમ કે, ચારે વખત સ્વાધ્યાય ન કર્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું.
સ્વાધ્યાયની વિધિ
સાધુઓ પિતાને નિરાશા સ્વાધ્યાય ચાલુ રહે તે માટે સ્વતંત્ર રીતે સ્વાધ્યાયની ગવેષણ કરતા હતા અને ત્યાં વિધિપૂર્વક સ્વાધ્યાય કરતા રહેતા હતા. શાસ્ત્રપાઠ મંગળ અને દેવાધિષિત માનવામાં આવ્યું છે. તે માટે તેનું અધ્યયન કરતાં પહેલાં આસપાસ કોઈ અસ્થિ અથવા મૃત શરીર કલેવર વગેરે તે નથીને તે જોઈ લેવું જરૂરી બની જાય છે. જો સ્વાધ્યાયની વિધી કોઈ વસ્તુ ત્યાં પડી હોય તે તેને મર્યાદિત ભૂમિની બહાર મૂકી આવીને ગુરુ સમક્ષ નિવેદન કરી દેવું ઘટે અને ત્યારબાદ ગુરુજીની આજ્ઞા મેળવીને ઉધમપૂર્વક ખંત સહિત અધ્યયન કરવું એ સામાન્ય વિધિ છે.
પ્રાચીન સમયમાં પહેલા પહેરમાં સૂત્રને સ્વાધ્યાય
१. “पडिक्कमायि चाउक्काल सज्झायस्स भकरण्याए"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org