________________
૨૪
ધમ અને સંસ્કૃતિ થી છેડાવી તેને શિથિલ અધનવાળી બનાવે છે. દીઘ કાલની સ્થિતિને અલ્પકાલિન અનાવે છે અને તીવ્ર રસને ઘટાડીને મંદરસ કરી દે છે. બહુ પ્રદેશી પ્રવૃત્તિઓને અલ્પ પ્રદેશવાળી કરી દે છે. અને આયુ:કમ કોઈવાર ખાંધે છે ને કાઈવાર નથી ખાંધતા, અસાત અને કશ વેદનીય કના ઉપચય નથી રહેતા. ચિતન કરવાવાળા અનાદિ અનત દીઘ માવાળા ચાતુર્ગતિક સંસાર કાન્તારને અલ્પ સમયમાં જ પાર કરી લે છે.
ધ કથા વડે કર્મોની નિર્જરા થાય છે. અને પ્રભાવશાળી કથાથી શાસનની પ્રભાવના થાય છે. શાસનની પ્રભાવના કરનારની ભવિષ્યને માટે નિરંતર ભદ્રરૂપ શુભાનુબંધી કના સચય કરે છે. શ્રમણચર્યામાં સ્વાધ્યાય
જે પ્રમાણે પ્રતિલેખન, પ્રમાર્જન, પ્રતિક્રમણ, વૈયાનૃત્યકરણ અને ધ્યાન નિયત કર્મો છે તેવી જ રીતે સ્વાધ્યાય પણ શ્રમણવનું નિયત કર્યાં છે. સમાચારી સ્વાધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે પ્રાતઃકાલમાં પ્રતિલેખન કરીને સાધુ ગુરુને વિનયપૂર્વક આ પ્રશ્ન કરે કે ભગવંત હવે મારે શું કરવું ઘટે તે માટે આજ્ઞા માગું છુ ગુરુ સેવામાં નિયુક્ત કરે તે! ગ્લાનિ રાખ્યા સિવાય ઉત્સાહથી સેવા કરવી અને સ્વાધ્યાયની રજા આપે તે સવ દુઃખમાંથી મુક્તિ આપનાર સદુઃખમાંથી છેડાવનાર સ્વાધ્યાય કરવા. ૨
·
,, વ્
tr
પહેલા પ્રહરમાં સ્વાધ્યાય કરવા અને ખીજા પ્રહરમાં ૧ ૩. ૨૬ ૬, ર્ ૩. ૨૬ (-૧૦), રૂ મ ોસિસન્નય વીચ રજ્યાચરૂ !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org