________________
ધમ અને યુવક વગ
૨૨૧ આચાર્ય શિષ્યના માનસમાં સંસ્કારનાં બીજ રેપતા હતાઃ
તારી માતા તારે માટે દેવ સ્વરૂપ છે. તારા પિતા તારા માટે દેવ સ્વરૂપ છે. તારા ગુરુ તારા માટે દેવ સ્વરૂપ છે.
આ બીજ છે. જે પલ્લવિત થવાથી માતા, પિતા અને આચાર્યની પ્રત્યે બાળકના મનમાં શ્રદ્ધા અને વિનયની જોત જગાવે છે. પરંતુ પાશ્ચાત્ય શિક્ષણનો આરંભ થાય છે. (ડી. એ. જી) ડૉગ અને (સી. એ. ટી) કેટથી-એટલે કે કૂતરા અને બિલાડાથી શરૂ થનારા શિક્ષણમાં મેટાએ પ્રત્યે માન, આદર, વડીલે અને ગુરુજનેને આદર, અને ધર્મ પ્રત્યે શ્રદ્ધાને અભાવ થશે જ,
બીજી બાજુ આ શિક્ષણ મનુષ્યને કેવળ પેટ સુધી જ મર્યાદિત બનાવી દે છે. વધારેમાં વધારે પૈસે એકઠા કરે અને પિતાના વૈભવવિલાસની વૃદ્ધિ કરવી એ જ એકમાત્ર જીવનને ઉદ્દેશ બની ગયો છે. શિક્ષણનું ધ્યેય પણ એ જ બની ગયું છે. વિદ્યાથીં વિચારે છે : એ જ શિક્ષણ ઉત્તમ છે કે જે સારામાં સારી નોકરી અપાવે. પિસાનું આકર્ષણ જ્ઞાનના ઊંડાણમાં ઊતરતાં અટકાવે છે. તેથી આજને શિક્ષિત વગ ચેડા પૈસા ભલે એકઠા કરી શક્ત હોય, પરંતુ જ્ઞાનને પ્રકાશ તેની પાસે નથી.
વિદ્યાર્થીના મગજમાં પૈસા પ્રત્યે આટલું બધું આકર્ષણ પેદા કરનારા પણ તમે લાકે જ છે. આજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org