________________
૧૩
જૈન સંસ્કૃતિના પ્રાણુ અનેકાન્ત
જૈન તત્ત્વજ્ઞાનના મૂલાધાર :
માનવ જીવનનું સતામુખ ઉન્નયન અને વિકાસ કરવા માટે શ્રમણ ભગવાન મહાવીરની અહિંસા ત્રિવેણીરૂપે વહેવા લાગી હતી. પહેલી જીવદયારૂપી અહિંસા, જેના દ્વારા સ્વ-પરના ક્લેશ તથા મનઃતાપને શાંત કરવા માટે જીવનના કણકણમાં દયા, કરુણા, મૈત્રી, ઉદારતા તથા આત્મપમતાનુ' નિર્માંળ ઝરણુ વહેવા લાગે છે. ખીજી અનેકાન્ત રૂપી બૌદ્ધિક અહિંસા જેના દ્વારા વિચારાનું વૈષમ્ય, માલિન્ય, તથા કાલુષ્ય એગળીને પરસ્પરના વિચાર-સંઘ, તથા શુષ્ક વાદવિવાદ નષ્ટ થઈ જાય છે, અને આંતમનમાં પરસ્પર સૌહાર્દ તથા શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વને પ્રકાશ ઝળહળવા લાગે છે. ત્રીજી, તપસ્યારૂપી આત્મિક અહિંસા –જેના દ્વારા પૂર્વસંચિત કર્મ રૂપી મળતુ શેાધન-પરિશેાધન કરીને આત્માને માંજવામાં આવે છે, તેને સપૂર્ણ રીતે શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ તથા સાફ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org