________________
ઉપર
ધર્મ અને સંસ્કૃતિ પણ છે, જેનો અર્થ છે પ્રત્યેક વસ્તુને જુદા જુદા દષ્ટિકોણથી વિચાર કરે.
- પ્રત્યેક પદાર્થમાં અનેક ધર્મ છે, એ બધા ધર્મોનું યથાર્થ પરિજ્ઞાન ત્યારે સંભવે છે, જ્યારે અપેક્ષાદષ્ટિથી વિચારવામાં આવે. દર્શન શાસ્ત્રમાં નિત્ય-અનિત્ય, સત્અસત, એક-અનેક, ભિન્ન-ભિન્ન, વાચ્ય-અવાચ્ય, આદિ તથા લેકવ્યવહારમાં સ્થૂલ-સૂમ, સ્વચ્છ-મલિન, મૂ–વિજ્ઞાન, નાનું-મેટું વગેરે એવા અનેક ધર્મ—ગુણ છે. જે સાપેક્ષ છે. જ્યારે આપણે તે ધર્મોમાંથી કઈ એક ધર્મની વાત કરવા ઈચ્છીશું તે તે અપેક્ષા દષ્ટિથી જ કરી શકાય. એ જ દષ્ટિએ તે સંભવિત ગણાય. કારણ કે કઈ પણ એક શબ્દ વસ્તુના સંપૂર્ણ ધર્મોની અભિવ્યક્તિ નથી કરી શકતે. તેથી વિભિન્ન શબ્દના માધ્યમથી જ વિભિન્ન ધર્મોનું પ્રતિપાદન કરી શકાય છે.
અપેક્ષા દૃષ્ટિથી વિશ્વના સમસ્ત પદાર્થ એક અને અનેકરૂપ છે. તેમાં એક બાજુ નિત્યત્વનાં દર્શન થાય છે. તે બીજી બાજુ અનિત્યત્વનાં વસ્તુના. ધ્રુવ તત્વની તે તરફ જ્યારે દષ્ટિ કેન્દ્રિત થાય છે ત્યારે વસ્તુના શાશ્વત સૌદર્યનું સંદર્શન થાય છે અને ઉત્તર ગુણાની તરફ દષ્ટિપાત કરવાથી પ્રતિપલ-પ્રતિક્ષણ પરિવર્તિતરૂપ એટલે કે ફેરફારવાળું રૂપ નજરે પડે છે. આચાર્ય શ્રી હેમચંદ્રજીના શબ્દ છેઃ “જ્યારે આપણી દષ્ટિ ભેદગામિની બને છે ત્યારે વસ્તુનું પરિવર્તન થનારું રૂપ નજર સામે આવે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org