________________
૧૫૩
જૈન સંસ્કૃતિનો અપૂર્વ ફાળો સ્યાદવાદ જ્યારે દષ્ટિ અભેદગામિની બને છે ત્યારે વસ્તુનું અખંડ રૂપ દષ્ટિગોચર થાય છે.”
જ્યારે આપણે આત્માના અભેદરૂપનું ચિંતન કરીએ છીએ ત્યારે અનન્ત અનન્ત આત્માઓમાં એક આત્મતત્વનાં દર્શન થાય છે અને ભેદદષ્ટિથી ચિંતન કરવાથી એક જ આત્મામાં અનેક પર્યાય દેખાય છે. દાર્શનિક શબ્દોમાં “ભેદગામિની દૃષ્ટિ પર્યાય દષ્ટિ છે. અને અભેદગામિની દષ્ટિ વ્યાસ્તિક દષ્ટિ છે.”
પર્યાય દષ્ટિ પદાર્થના પ્રતિપલ-પ્રતિક્ષણ પરિવર્તિત થનારા રૂપને સ્વીકાર કરે છે. અને દિવ્યદષ્ટિ નિત્ય અંશને સ્વીકારે છે. પણ વિશ્વવ્યવસ્થા એ બંનેના સમન્વયમાં જ સંભવિત છે. આચાર્ય સિદ્ધસેને એક યુવકનું રૂપક આપ્યું છે “ એક યુવક નાનપણથી જ સર્વથા ભિન્ન નથી; પણ કારણ કે નાનપણથી મધુર સ્મૃતિમાં જીવે છે, અને તેની સાથે પૂર્ણ સંબંધ પણ નથી, તેથી તેને બાળક પણ ન કહી શકાય. ”
જીવનની આ ભેદભેદગામિની દૃષ્ટિ પદાર્થના યથાર્થ સ્વરૂપને પામી શકે છે. કેવળ આમા જ નહિ પણ १ अपर्ययं वस्तु समस्यमानमद्रव्यमेतञ्च विविच्यमानम् ।
–ાદચવરિ ! ૨૩ २ एगेआया-स्थानाङ्ग ३ पडिपुण्ण जोव्वण गुणो, जहलज्जइ बालभाव चरिएण कुणई य गुणपपणिहाणं अणागय सुहा वहाणत्थं
समन्तितर्क १-४३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org