________________
૧૩૨
ધર્મ અને સંસ્કૃતિ નિત્યત્વ, પર્યાયની દૃષ્ટિથી અનિયત્વ, પિતાના સ્વરૂપની દષ્ટિથી સત્ત્વ અને પર-સ્વરૂપની દૃષ્ટિથી અસત્વ સ્વીકાર કરવામાં આવે છે. તેથી અનેકાન્તના સિદ્ધાંતને વિરાધમૂલક કહે તે પોતાની અજ્ઞાનતા બતાવવા જેવું છે. અનેકાન્ત વિરોધને તે કટ્ટર શત્રુ છે'सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकान्तम् ।'
अमृतचन्द्र, पुरुषार्थसिद्धयुपाय –સકલ નાના વિરોધને નાશ કરવાવાળા અનેકાન્તને હું નમસ્કાર કરું છું. કોઈપણ પદાર્થમાં નિત્યત્વ-અનિત્ય, સત્ય-અસત્વ, એકવ–અનેકવ આદિ વિરુદ્ધ ધર્મોનું રહેવું અશક્ય હોય તે તે પદાર્થમાં તેઓને પ્રતિભાસ પણ નહિ તે જોઈએ. પરંતુ પ્રતિભાસ તે સહજ અબાધરૂપે થાય છે.
દાખલા તરીકે ઘટને જ લે. ઘટ એટલે કે ઘડે પિતાના સ્વરૂપની દષ્ટિએ “સત્ ” છે. જે એમ ન હોય તે ઘડે છે એ જ્ઞાન ન થવું જોઈએ. ઘટ ઘટ જ છે અને પટ નથી, એવી જ્ઞાનાનુભૂતિ પણ હોય છે, તેથી ઘટમાં પટને અભાવ પણ સમાઈ જાય છે અને તે અપેક્ષાએ ઘટને પટની દૃષ્ટિએ અસત પણ કહી શકાય છે. જે વસ્તુને પિતાના સ્વરૂપની અપેક્ષાએ સત અને પરસ્વરૂપની અપેક્ષાએ “અસત ” માનવામાં ન આવે તે કેઈપણ વિશેષ પદાર્થમાં પ્રવૃત્તિ નથી થઈ શકતી. જેવી રીતે પિતાના સ્વરૂપની દષ્ટિથી સત્વ તે પદાર્થને ધર્મ છે, તેવી રીતે અન્ય પદાર્થની દૃષ્ટિથી અસત્વ પણ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org