SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જેને સંસ્કૃતિને પ્રાણું: અનેકાન્ત ૧૩૩ પદાર્થને ધર્મ છે. જે એમ ન હોત તે તેમાં આ બંને બાબતને વ્યવહાર પણ થઈ શકત નહિ. પરંતુ સત્વની જેમ અસત્વ” ને પણ વ્યવહાર તેમાં નિરંતર થાય છે તેથી પદાર્થને “અસત ” પણ માનવામાં આવે છે. હા, પદાર્થને જે અપેક્ષાએ સત્ માનવામાં આવે છે, તે જ અપેક્ષાએ જે તેને અસતુ માનવામાં આવત તો તે અસંભવ દોષને અવકાશ હેઈ શકત. પદાર્થને જે દષ્ટિકોણથી સત્ ગણવામાં આવ્યે છે તે દૃષ્ટિ કેણથી તે “સત્ જ છે અને જે દષ્ટિકોણથી “અસત્ ” માન્ય છે તે દૃષ્ટિકોણથી અસ” જ છે. એ જ વાત નિત્યત્વ અને અનિત્યત્વના સંબંધમાં પણ સાચી છે. જે અપેક્ષાએ આપણે પદાર્થને નિત્ય માનીએ છીએ તે અપેક્ષાએ તે નિત્ય જ છે અને જે અપેક્ષાએ “અનિત્યનો સ્વીકાર કરવામાં આવે છે તે અપેક્ષાએ તે “અનિત્ય” પણ છે. જે નિયવાળી દષ્ટિથી જ અનિત્ય માનવામાં આવે તે વિરોધ થઈ શકતો હતો. પદાર્થને દ્રવ્યની દષ્ટિએ નિત્ય અને પર્યાયની દૃષ્ટિથી અનિત્ય માનવામાં આવે છે. આ બંને ધર્મ પદાર્થમાં જ છે એટલે પદાર્થ નિત્યનિત્યામક છે. અનેકાંતવાદની ઉપયોગિતા : અહિંસાને વિચારાત્મક પક્ષ અનેકાંત છે. રાગદ્વેષજન્ય સંસ્કારો વશીભૂત ન થતાં એકબીજાના દષ્ટિબિંદુને બરાબર સમજવું તેનું નામ જ “અનેકાંત” છે. તેથી મનુષ્યના અંતરમાં તથ્યને હૃદયંગમ કરવાની વૃત્તિને ઉદય થાય છે જેથી સત્યને સમજીને તેના સુધી પહોંચવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy