________________
ધર્મ અને સંસ્કૃતિ રાજા આયને :
- ગ્વાલિયરના રાજા આયને એ સિદ્ધસેનના પ્રસિદ્ધ જૈનધર્મની પ્રશંસનીય સેવા કરી છે. માંસાહાર, શિકાર આદિ હિંસક પ્રવૃત્તિઓની નિષેધ આજ્ઞા ઘોષિત કરીને અહિંસાની તેમણે પ્રતિષ્ઠા કરી. કુમારપાળને ઈતિહાસ તો પ્રકાશમાં આવી ચૂક્યો છે. ગુજરાતની સંસ્કૃતિમાં જૈનત્વની જે ઝલક આજે પણ દેખાય છે, તેનું ઘણુંખરું શ્રેય આચાર્ય હેમચંદ્ર તથા તેના પ્રિય શિષ્ય કુમારપાળને જાય છે. કુમારપાળને “પરમહંત’નું જે પદ પ્રાપ્ત થયું તેમાં જરા પણ અનૌચિત્ય નથી. રાષ્ટફટવંશી રાજા અને અમોઘવર્ષ :
રાષ્ટ્રકૂટવંશી રાજા પણ પિતાના સમયના એક પ્રતાપી રાજા હતા અને જૈનધર્મના પરમ ભક્ત અને અનુયાયી હતા. તેમના રાજ્યકાળમાં જૈનધર્મને ખૂબ અભ્યદય થયે.
- આ રાજાઓમાં પણ અમેઘવર્ષ રાજા વિશેષરૂપે ઉલ્લેખનીય છે. તે જૈનાચાર્ય જિનસેનના શિષ્ય હતા. તેમના શાસનમાં જૈનધર્મ ખૂબ ફૂલ્યફળ્યો. અમેઘવર્ષ એક વિદ્વાન રાજા હતા. તેમણે પ્રશ્નોત્તરરત્નમાલિક ગ્રંથની રચના કરી છે અંગ, બંગ, મગધ, માલવા, ચિત્રકૂટ અને બેડિના રાજા અમેઘવર્ષની સેવામાં રહેતા હતા. ગુજરાત સહિત દક્ષિણદેશ ઉપર તેમનું શાસન હતું. અંતિમ સમયમાં રાજપાટ છેડીને તે મુનિ બની ગયા હતા.
અમેઘવર્ષના પુત્ર અકાલવર્ષ અને અકાલવર્ષના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org