________________
શ્રમણ સંસ્કૃતિની પરંપરા
૭૫
પુત્ર રાજા ઇન્દ્ર પણ જૈનધર્મના દૃઢ અનુયાયી હતા. ઇંદ્રે પણ મુનિ-દીક્ષા અંગીકાર કરી હતી.
વનરાજ ચાવડા અને ચાલુકચ રાજા :
ગૂજરાતમાં વિવિધ પ્રખ્યાત વશે!ના રાજા વનરાજ શીલગુણુસૂરિના શિષ્ય હતા. એના પછી આવેલા ચાલુકય વ'શી રાજા પણ જૈનધર્મના પાકા અનુયાયી હતા. સિદ્ધરાજ જયસિંહ :
સિદ્ધરાજ જયસિંહૈ જો કે વિધિપુરઃસર જૈનધર્મ અંગીકાર કર્યા ન હતા, પરંતુ જૈનધર્મ પ્રત્યે તેને ઊંડા અનુરાગ હતા, પ્રેમ હતા. આચાર્ય હેમચંદ્રથી તે બહુજ પ્રભાવિત હતા. તેમની જ વિનંતિથી આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય “સિદ્ધ હેમ શબ્દાનુશાસન” વ્યાકરણની રચના કરી હતી.
ગુજરાતના રાજા મૂલરાજ પણ જૈનધર્મ ના અનુરાગી
હતા.
મ'ત્રી અને સેનાપતિ :
ભારતમાં મંત્રીત્વ અને સેનાપતિત્વનું કાર્ય જે કુશળતા અને સૂઝબુઝની સાથે જૈન શ્રાવžાએ કર્યુ' તે ઇતિહાસના ઉજ્જવળ પાનાંઓનું સર્જન કરે એવું છે. જૈન મંત્રી અને સેનાપતિ એટલી સંખ્યામાં થઈ ચૂકયા છે કે તેની ગણતરી કરવી પણ શકય નથી. જૈન મંત્રીઓમ વસ્તુપાલ અને તેજપાલનુ' નામ ઇતિહાસની અમૂલ્ય સપત્તિ છે. કદાચ વિશ્વમાં પણ તે એવા મંત્રી થઈ ગય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org