________________
ધમ અને સંસ્કૃતિ
તેને તેા માનવું જ રહ્યું ને? કોઈપણ પ્રકારનું સુખ ન આપનાર, ઊલટું. પ્રાપ્ત સુખા પરત્વે અરુચિ ઉત્પન્ન કરનાર ધમ કરતાં સર્વ પ્રકારનાં સુખસગવડ આપનાર વિજ્ઞાનને જ કેમ ઉપાસ્ય ન માનવું ?
આ પ્રકારની વિચારધારા ધરાવતા લાકે ધર્મની જગ્યાએ વિજ્ઞાનને વિશેષ મહત્ત્વ આપે છે. ધ વસ્તુને સ્વભાવ છે. વસ્તુના સ્વભાવ ઉચિત કારણુ મળતાં અવશ્ય પ્રગટે છે. આ દૃષ્ટિએ વિજ્ઞાનને કાણુ ઠાકરાવી શકે ? પરંતુ વિજ્ઞાન જે ધમ કરતાં શ્રેષ્ઠ અને સકલ સુખદાતા મનાય છે તે વાસ્તવિક દૃષ્ટિએ સુખકારક છે કે દુઃખકારક ? આ પ્રશ્ન પર વિચાર કરવા આવશ્યક છે. વિજ્ઞાને જેટલી સુખસામગ્રી બક્ષી છે તેટલી જ સંહારક સામગ્રી પણ નિપજાવી છે. આ દૃષ્ટિએ ગભીર વિચાર કરતાં જણાશે કે વિજ્ઞાન દ્વારા સુખથી અધિક દુઃખની વૃદ્ધિ થઇ રહી છે. વિજ્ઞાનને જ્યારે આટલે વિકાસ નહોતા થયા ત્યારે દેશ સુખી હતા કે દુઃખી ? વિજ્ઞાને માનવ સમાજનું રક્ષણ કર્યુ છે કે ભક્ષણ? શાંતિ અક્ષી છે કે અશાંતિ ? ઉપલક એિ જણાય છે કે વિજ્ઞાને સુખસગવડ વધારી છે. પર`તુ અહી' વિચારણીય પ્રશ્ન એ છે કે વિજ્ઞાને ખરેખર પેાતાનાં સુખસાધના દ્વારા રાષ્ટ્રનુ હિત સાધ્યુ` છે કે રાષ્ટ્રને દુઃખમાં તે નથી હડસેલી દીધું ને ? સાવચેતીપૂર્વક વિચાર કરતાં જણાશે કે વિજ્ઞાને રાષ્ટ્રને દુઃખ, દારિદ્ર અને અશાંતિની ભેટ આપી છે.
..
વિજ્ઞાનની સંહારક શક્તિને કારણે આજે તે કાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org