________________
ધમ અને વિજ્ઞાન
રાષ્ટ્ર સુખી, શાંત કે નિર્ભય નથી. આખોય સંસાર ભયગ્રસ્ત અને અશાંત છે. વિજ્ઞાનનું આવુ' પરિણામ જોવા છતાં એને કઇ રીતે સુખદાયક કહી શકાય ? પહેલાના સમયમાં યુદ્ધ ચેદ્ધાઓ વચ્ચે તલવારથી લડાતું. લડવાના ઉદ્દેશથી જે સામનેા કરતે તેના પર ઘા થતા પરંતુ આજ વિજ્ઞાનની મદદથી લડાતા યુદ્ધમાં ભાગ લેવાવાળા તેમજ શાંતિથી ઘેર બેઠેલા બધાંના એક સરખા વિનાશ મમ્મ દ્વારા થાય છે. વિજ્ઞાનના સહારે જ્યાં ત્યાં અમાનુષી, રોમાંચક અત્યાચારા આદરાય છે; અને વિનાશનું તાંડવ ખેલાય છે. શું વિજ્ઞાનને આ સાચા આવિષ્કાર છે ? એક સજ્જને મને કહ્યું કે એક વાલા પાણીમાં એક વિશેષ પ્રકારનુ વૈજ્ઞાનિક દ્રાવણુ ઉમેરવાથી એક એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે જે થાડીક જ ક્ષણેામાં સમગ્ર લંડન શહેરના વિનાશ કરી શકે છે. જે નગરીમાં લાખા લેાકેા આમાદ છે. જે સસારની એક અનુપમ અને વિશાળ નગરી છે, તેને ક્ષણમાં વિનાશ કરવાની આ વૈજ્ઞાનિક આ યાજના છે. આ તે વિજ્ઞાનની કેવી અનુપમ ક્રેન !
પાશ્ચાત્ય અને પૌર્વાત્ય દેશામાં વિજ્ઞાનના અધિક પ્રચાર જે આજે છે, તેએ શું યુદ્ધના વિષચક્રમાં નથી *સાયા ? આજે તે સમગ્ર યુરાપ-જર્મની, ઇંગ્લેન્ડ, ઇટાલી, ફ્રાન્સ, સ્પેન આદિ દેશે, એશિયાના રશિયા, ચીન, તથા જાપાન વગેરે દેશે। વિજ્ઞાનના બળના ઉપયાગ યુદ્ધમાં કરી પેાતપેાતાની રાજલિપ્સા તૃપ્ત કરવા પ્રવૃત્ત બન્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org