________________
૮
ધ અને સસ્કૃતિ
આ કુત્સિત લિપ્સાને કારણે જ માનવસૃષ્ટિને શીઘ્ર સહાર કરવાની શેાધ આજનું વિજ્ઞાન કરી રહ્યું છે. માનવ સંસ્કૃતિના વિનાશની અધિક જવાખદારી આ રીતે વિજ્ઞાનના શિરે છે.
આમ આજે તે વિજ્ઞાનના દુરુપયેાગ થઇ રહ્યો છે. જો વિજ્ઞાનના સદુપયેાગ કરવામાં આવે તે તે ધ અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં સહાયરૂપ બની શકે તેમ છે. દરેક વસ્તુને સદુપયેાગ પણ થઈ શકે છે, તેમ જ દુરુપયોગ પણ થઈ શકે છે, આ એક સામાન્ય નિયમ છે. વિજ્ઞાનની ખાખતમાં ઘણું કરીને સદુપયેાગ કરતાં તેના દુરુપયેગ વિશેષ થાય છે. આ કારણે જ પ્રત્યેક મહત્ત્વની વસ્તુના વિકાસની જગ્યાએ વિનાશ અધિક સર્જાય છે. વિજ્ઞાનને તેથી જો સદુપયેાગ કરવામાં આવે તે તે માનવ કલ્યાણનું એક મહત્ત્વનું સાધન પુરવાર થઈ શકે તેમ છે. આજે તે વિજ્ઞાન ધર્મ અને સસ્કૃતિના હાસનુ કારણ બન્યું છે.
સસારમાં ધમ ન હેાત તા કેવા ભયંકર હત્યાકાંડ સાય તે કલ્પના પણ અત્યંત દુ:ખદાયક લાગે છે. માનવ સંસ્કૃતિને વિનાશ કેવળ ધર્મ જ રોકી શકે તેમ છે. ધમના અમાઘ શસ્ત્ર દ્વારા-અહિંસા દ્વારા જ આ વિનાશ રાકી શકાય તેમ છે. માનવ સસ્કૃતિના વિનાશ માટે એક સાથે કટિબદ્ધ થયેલા આગન્તુક વિષના વેગને રોકવા માટેનું ધમ સિવાય એકપણ સાધન અસ્તિત્વમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org