________________
૧૦
ધર્મ અને સંસ્કૃતિ શક્તિ છે તે પહેલાં અધિકારપૂર્વક–પ્રમાણપૂવ ક નહેાતું બતાવી શકાતું. કદાચ દલીલાપૂર્વક બતાવવામાં આવે તે પણ લેાક માનતા પણ નહી. પરંતુ આજે તે પ્રમાણપૂર્ણાંક કહી શકાય તેમ છે કે વિજ્ઞાનને આટલા વિકાસ અને વૈજ્ઞાનિક સાધનાની પ્રચુરતા હેાવા છતાં માનવજીવનનું અસ્તિત્વ અને સુખશાંતિ શું સુરક્ષિત છે? આ કારણે આજ આપણે ધર્મનું મહત્ત્વ સ્થાપી શકીએ અને પ્રમાણપૂવ ક કહી શકીએ તેમ છીએ કે ધમ જ સાચુ` મ`ગલ, ધ જ અશરણુનુ શરણુ' છે. ધમ દ્વારા જ માનવ સમાજની. સુખશાંતિ સુરક્ષિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org