________________
સંસ્કૃતિનું મૂળ ભારતીય સાહિત્યમાં બધે જ યોગના અવાજને પડઘે પડી રહ્યો છે. સામ્યભાવનું મધુર સંગીત ઝણઝણું રહ્યું છે. જૈન સાહિત્યનું અનુશીલન-પરિશીલન કરીએ અથવા વૈદિક અને બુદ્ધ વિચારસરણએનું પણ એટલું તે સ્પષ્ટ પણે જોઈ શકશે કે બધી વિચારસરણીઓના ચિંતનની દિશા એક જ છેઅને તે એ કે સામ્યભાવને જીવનમાં કેવા પ્રકારનું રૂપ આપવું? ભારતની ઉત્તરમાં જેવી રીતે પર્વતરાજ હિમગિરિનું ઉત્તમ શિખર શેભાયમાન છે, તેવી જ રીતે ભારતીય ચિંતન, મનન તેમ જ સાધનાની પાછળ સામ્યભાવ અથવા સમત્વયેગની સાધનાનું દિવ્ય, ભવ્ય અને ઉચ્ચ શિખર ભી રહ્યું છે. સામ્યભાવ ભારતીય ચિંતન અને મનનનું સાધના તેમજ સંસ્કૃતિનું મૂળ છે. મારા નમ્ર વિચાર મુજબ એ કહેવું વધારે ઉચિત થશે કે સામ્યભાવ અથવા સમતાને જીવનમાં સાકાર રૂપ આપવાનું નામ જ સંસ્કૃતિ અને સાધના છે. ત્રણ ધારાઓનું-સંગમસ્થળ
ભારતીય વિચાર ક્ષેત્રમાં વહેતી જૈન, બૌદ્ધ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org